politics
અમરેલી: સાવરકુંડલા ખેતીવાડી વિભાગની મનમાની! સબસિડીવાળા 180થી વધુ ટ્રેક્ટરોના વેરિફિકેશન માટે ખેડૂતોને યાર્ડમાં ધક્કો ખવડાવ્યો
સાવરકુંડલા ખેતીવાડી વિભાગે સબસિડીવાળા ટ્રેક્ટરના વેરિફિકેશન માટે 180થી વધુ ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં બોલાવતા રોષ ફેલાયો છે. નિયમ મુજબ અધિકારીઓએ ખેડૂતોના ખેતરે જઈને નિરીક્ષણ કરવાનું હોય છે, પરંતુ સ્ટાફની અછતનું બહાનું ધરી ખેડૂતોને હાલાકી ભોગવવી પડી. ખેતીની સિઝનમાં ડીઝલ બાળીને સમય બગાડતા ખેડૂતોએ સરકારની યોજનાને બિરદાવી, પણ વિભાગની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કર્યો.
Read full article on Gujaratsamachar