crime
ભાવનગર: તળાજાના મથાવડા ગામે તળાવમાં નહાવા પડેલા 2 યુવાનોના ડૂબી જવાથી મોત, પરિવારમાં શોકનો માહોલ
ભાવનગરના તળાજા તાલુકાના મથાવડા ગામે તળાવમાં નહાવા પડેલા 4 યુવાનોમાંથી 2ને બચાવી લેવાયા, જ્યારે 2 યુવાનોના ડૂબી જવાથી કરુણ મોત થયા છે. મૃતકોમાં 18 વર્ષીય તુષાર શિયાળ અને 22 વર્ષીય મિલન શિયાળનો સમાવેશ થાય છે. મિલન શિયાળ પૂર્વ સાંસદ ભારતીબહેન શિયાળના પરિવારના સભ્ય હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાથી ગામમાં શોક છવાઈ ગયો છે.
Read full article on Gujaratsamachar