top
નક્સલી હુમલામાં કોંગ્રેસ નેતાઓ સહિત 32 લોકોના હત્યા કેસમાં 13 વર્ષે ન્યાય: NIA કોર્ટે 10ને દોષિત ઠેરવ્યાં
NIA Court on Chhattisgarh Naksal Attack Case: છત્તીસગઢના ચર્ચિત ઝીરમ ઘાટી નક્સલી હુમલા કેસમાં 13 વર્ષ બાદ NIA કોર્ટે ચુકાદો આપ્યો છે. કોર્ટે તમામ 10 આરોપીઓને દોષિત ઠેરવી સજાની જાહેરાત કરી છે. 25 મે, 2013ના રોજ થયેલા આ હુમલામાં 32 લોકોના મોત થયા હતા, જેમાં કોંગ્રેસના મોટા નેતાઓ પણ સામેલ હતા. પીડિત પરિવારોએ આ ચુકાદાને આવકાર્યો છે.
Read full article on Gujaratsamachar