crime
મગરે કર્યો આધેડને શિકાર! 7 કલાક બાદ મળ્યો મૃતદેહ
વડોદરામાં મગરે મનુષ્યનો શિકાર કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હકીકતમાં તલસટ ગામમાં 43 વર્ષીય રણછોડ રાઠોડિયા રાતના સમયે લઘુશંકા કરવા માટે ગયા હતા, ત્યારે જ તેમનો પગ લપસતા તેઓ વિશ્વામિત્રી નદીમાં ખાબક્યા અને એક મગર તેમને ઊંડા પાણીમાં ખેંચી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ એક્શનમાં આવી હતી અને 7 કલાકની જહેમત બાદ મૃતદેહને શોધી કાઢ્યો હતો.
Read full article on News18 Gujarati