lifestyle
આશીર્વાદનો દીવોઃ કાલે રાતે 12 વાગ્યે વિશ્વ ઉમિયાધામ 76 હજાર દીવડાઓથી ઝગમગશે, મુખ્યમંત્રી માઁ ઉમિયાની મહાઆરતી કરશે
Vishv Umiya Dham: અમદાવાદના જાસપુર ખાતે વિશ્વ ઉમિયાધામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે 76,000 દીવડાઓથી મહાઆરતીનું આયોજન કરાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત 5000થી વધુ લોકો રાત્રે 12 વાગ્યે મા ઉમિયાની મહાઆરતીમાં જોડાશે.
Read full article on Gujarati Jagran