crime
Ahmedabad: સાણંદ ચોકડી નજીક ટાયરના ગોડાઉનમાં ભીષણ આગ, ઈન્ડિયા એસ્ટેટની ઑફિસો અને દુકાનો ખાલી કરાવાઈ
Ahmedabad Fire News: અમદાવાદના સરખેજ-સાણંદ ચોકડી નજીક ટાયરના ગોડાઉનમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. આ ઘટનાના પગલે ફાયર બ્રિગેડની 8 ગાડીઓ સહિતનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો છે અને હાલ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરાયા છે.
Read full article on Gujarati Jagran