Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

અમારી અને CM યોગીજી વચ્ચે કોઈ મતભેદ નથી, DyCM કેશવ પ્રસાદ મૌર્યની સ્પષ્ટતા

📰 Khabarchhe 🕐 1 min read 📅 September 1, 2026 👁 4 views
અમારી અને CM યોગીજી વચ્ચે કોઈ મતભેદ નથી, DyCM કેશવ પ્રસાદ મૌર્યની સ્પષ્ટતા
મુખ્યમંત્રી બનવાના પ્રશ્ન પર , DyCM કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું કે સંગઠન નેતૃત્વ નક્કી કરશે. અમારી અને CM યોગીજી વચ્ચે કોઈ મતભેદ નથી. લોકોએ મતભેદ ઉભો કરવાનો પ્રયાસ કર્યો , પરંતુ અમે સાથે મળીને કામ કરી રહ્યા છીએ. DyCM કેશવ પ્રસાદે કહ્યું કે , પાર્ટી જે પણ કાર્ય સોંપશે તે તેઓ જવાબદારીપૂર્વક કરશે. જ્યાં સુધી કંઈક નવું નક્કી ન થાય ત્યાં સુધી વર્તમાન ચહેરો જ રહેશે. તેઓ તેમના નેતૃત્વમાં જ 2027 ની ચૂંટણી લડશે. DyCM કેશવ પ્રસાદે SP વડા પર પણ પ્રહાર કરતા કહ્યું કે , અખિલેશનું સત્તામાં આવવાનો અર્થ UP માં આફતને આમંત્રણ આપવાનો છે. ચૂંટણી લડવાના પ્રશ્ન પર ...
Read full article on Khabarchhe

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan