crime
અમદાવાદ: ધોળકાના ખરાંટી ગામે તળાવમાં ડૂબી જવાથી યુવકનું મોત, ઘટનાના બીજા દિવસે મળ્યો મૃતદેહ
અમદાવાદના ધોળકા તાલુકાના ખરાંટી ગામે 32 વર્ષીય કેતનકુમાર બાકરોલીયાનું તળાવમાં ડૂબી જવાથી કરુણ મોત થયું છે. 15 સપ્ટેમ્બરે બપોરે માછલી પકડવા ગયેલા કેતનકુમારનો પગ લપસતા ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા. બે દિવસની શોધખોળ બાદ 17 સપ્ટેમ્બરે તેમનો મૃતદેહ મળ્યો હતો. કોઠ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read full article on Gujaratsamachar