top
અનંત અંબાણીએ આપેલું વચન કર્યું પૂરું! તિરુમાલાના ભક્તો માટે દોડશે 25 અત્યાધુનિક ઇલેક્ટ્રિક બસો
રિલાયન્સ ફાઉન્ડેશન અને Jio-bp દ્વારા તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ્ને 25 ઇલેક્ટ્રિક બસો અને ચાર્જિંગ સ્ટેશન ભેટમાં આપવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ બસોને ફ્લેગ ઓફ કરી.
Read full article on Gujarati Jagran