top
ભારતના આર્થિક વિકાસને સતત નકારતો કેમ રહે છે કથિત બુદ્ધિજીવીઓનો વર્ગ
એક દાયકા કરતાં વધુ સમય થયો પણ આજે પણ આર્થિક-રાજકીય ક્ષેત્રનો એક ખાસ વર્ગ એ સ્વીકારી શકતો નથી કે વર્તમાન શાસનવ્યવસ્થા અર્થતંત્ર અને આર્થિક વિકાસની બાબતમાં અગાઉની સરકારો કરતાં ઘણું સારું કામ કરી શકે છે. તેઓ સીધી રીતે આ નકારી શકતા નથી કારણ કે આંકડાઓ તેમના પક્ષે નથી. આવા સંજોગોમાં જ્યારે પરિણામો પર સવાલો ન [...] The post ભારતના આર્થિક વિકાસને સતત નકારતો કેમ રહે છે કથિત બુદ્ધિજીવીઓનો વર્ગ appeared first on ઑપઇન્ડિયા .
Read full article on Op India