crime
ભાવનગર નકલી દારૂકાંડ: સારવાર દરમિયાન વધુ 3 દર્દીના મોત, કુલ મૃત્યુઆંક વધીને 11 થયો, 16 હજુ હોસ્પિટલમાં!
ભાવનગરમાં ઝેરી દારૂકાંડથી હાહાકાર મચી ગયો છે. શનિવારે વધુ 3 દર્દીના મોત થતાં મૃત્યુઆંક 11 પર પહોંચ્યો છે. કુલ 61 લોકોની તબિયત લથડી છે, જેમાં 10ની હાલત ગંભીર છે. પોલીસે 21 આરોપીઓ સામે ગુનો નોંધી 13ની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી 'રઈશ'ને 31 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મળ્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આ કેસની તપાસ ચાલી રહી છે.
Read full article on Gujaratsamachar