crime
ભાવનગરમાં લઠ્ઠાકાંડ, નકલી દારૂ પીતા 4એ જીવ ગુમાવ્યા, કલેક્ટરે 'રોયલ સ્ટેગ' પીનારાને તાત્કાલિક હોસ્પિટલ પહોંચવા કહ્યું
ભાવનગર જિલ્લામાં નકલી વિદેશી દારૂ પીવાના કારણે ઝેરી અસર થતાં 4 લોકોના મોત નિપજ્યા છે , જ્યારે 5 જેટલા ગામોના 22થી વધુ લોકો ગંભીર રીતે બીમાર પડ્યા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગૃહમંત્રીએ 18 ઓગસ્ટની મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પર જ તાકીદની બેઠક યોજી હતી અને આ સમગ્ર મામલાની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ ( SMC) ને સોંપી દીધી છે. ઘટનાની ગંભીરતા જોઈને એસ.પી. મયુરસિંહ ચાવડા તાબડતોબ ભાવનગર પહોંચી ગયા છે. ભાવનગરના જિલ્લા કલેક્ટર મનીષકુમાર બંસલે માહિતી આપતાં જણાવ્યું હતું કે , આ ઘટનામાં કુલ 22 લોકોને ઝેરી દારૂની અસર થઈ છે. તેમાંથી 18 લોકો હાલ વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે ...
Read full article on Khabarchhe