crime
ભાવનગરના લઠ્ઠાકાંડ મુદ્દે કોંગ્રેસના ગંભીર આક્ષેપ, ઝેરી દારુના સેવનથી અનેક લોકો અંઘ બન્યા, જાત તપાસ માટે કોંગ્રેસના પાંચ સભ્યોની ટીમ ખરકડી જશે
કોંગ્રેસે ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કરતા કહ્યું છે કે, "ભાજપ હપ્તા લઈને ગુંડાઓને છૂટ્ટો દોર આપે છે." સાથે જ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે કે, સરકારમાં ઉચ્ચ સત્તા પર બેઠેલા જવાબદાર લોકોમાંથી કોઈ નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું કેમ આપતું નથી?
Read full article on Tv9 Gujarati