crime
ગીરનાર જતા યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાને રાખી સરકારનો મોટો નિર્ણય, ગીરનારના ત્રણેય માર્ગો પર 25 પ્રશિક્ષિત ટ્રેકર્સ કરાશે તૈનાત
જુનાગઢમાં ગીરનાર યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાને રાખી સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. પ્રવાસીઓ માટે ગીરનાર યાત્રાને વધુ સુવ્યવસ્થિત, સુચારુ અને સુરક્ષિત બનાવવા માટે ગીરનારના ત્રણેય માર્ગ પર 25 પ્રશિક્ષિત ટ્રેકર્સ ને તૈનાત કરવામાં આવશે.
Read full article on Tv9 Gujarati