top
GK: બોર્ડર પર કાંટાળા તાર પર કાચની ખાલી બોટલો કેમ લટકાવવામાં આવે છે?
GK Facts: સરહદ પર સૈનિકો દ્વારા કાંટાળા તારની વાડ પર ખાલી કાચની બોટલો લટકાવવામાં આવે છે. પહેલી નજરે આ વ્યવસ્થા સામાન્ય કે વિચિત્ર લાગી શકે છે, પરંતુ તેની પાછળ સુરક્ષા સાથે જોડાયેલું એક મોટું કારણ છૂપાયેલું છે. કાચની આ બોટલો સરહદ પર એલાર્મ તરીકે કામ કરે છે. કેવી રીતે? ચાલો જાણીએ.
Read full article on News18 Gujarati