top
જાહેરનામું માત્ર કાગળ પર: શ્રાવણના અંતિમ શનિવારે ભીડભંજન મંદિરના મેળામાં ટ્રાફિક પોલીસની વ્યવસ્થા નિષ્ફળ
એરપોર્ટ અને અમિતનગર સર્કલ પાસે ભારે ટ્રાફિકજામ લાંબા રૂટની બસોના ચાલકોને જાહેરનામાની જાણ જ નહીં, મુસાફરો પરેશાન ( પ્રતિનિધિ )વડોદરા,તા.5 શ્રાવણ માસના અંતિમ શનિવારે હરણી સ્થિત શ્રી ભીડભંજન હનુમાનજી મંદિરે દર વર્ષે મોટો મેળો ભરાય છે. આજુબાજુના ગામડા અને શહેરમાંથી હજારો ભાવિકો દર્શનાર્થે આવતા હોવાથી ટ્રાફિકજામની સ્થિતિ ન સર્જાય તે માટે શહેર પોલીસ કમિશનર દ્વારા [...]
Read full article on Gujaratmitra