crime
નેપાળમાં લાપતા અમદાવાદના NRI બીના પરીખ, માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
નેપાળમાં આવેલી આફત બાદ અમદાવાદના 65 વર્ષીય એનઆરઆઈ બીના પરીખ ગુમ થયા છે. માનસરોવર યાત્રા પર ગયેલા બીના પરીખનો પરિવાર સાથે ત્રણ દિવસથી કોઈ સંપર્ક થયો નથી. કાઠમંડુથી નીકળ્યા બાદ તેમનો સંપર્ક તૂટી ગયો હતો. તેમનું નામ નેપાળ સરકારની ગુમ થયેલા લોકોની યાદીમાં છે.
Read full article on Tv9 Gujarati