politics
દલિત ગ્રામીણની આત્મહત્યા મામલે વિરોધ પ્રદર્શન દરમિયાન પંજાબ કોંગ્રેસના નેતાઓની અટકાયત
સચિન પાયલટ, અમરિંદર સિંહ રાજા વડિંગ અને અન્ય કોંગ્રેસ નેતાઓએ નાણામંત્રી હરપાલ સિંહ ચીમાને હટાવવાની અને નિષ્પક્ષ તપાસની માંગ કરી (એજન્સી) તા.૧૬ સંગરુરમાં એક દલિત વ્યક્તિની કથિત આત્મહત્યાના મામલે નાણામંત્રી હરપાલ સિંહ ચીમાને હટાવવાની માંગ સાથે કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન દરમિયાન મંગળવારે પોલીસે પંજાબ કોંગ્રેસના પ્રભારી સચિન પાયલટ અને પ્રદેશ અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા [...] The post દલિત ગ્રામીણની આત્મહત્યા મામલે વિરોધ પ્રદર્શન દરમિયાન પંજાબ કોંગ્રેસના નેતાઓની અટકાયત first appeared on Gujarat Today .
Read full article on Gujarat Today - Gujarati Newspaper