top
વલસાડના ધરમપુર વનરાજ કોલેજમાં દહીંહાંડી કાર્યક્રમમાં વિવાદ બાદ મારામારી કેસમાં પોલીસે ૧૨ લોકોની કરી ધરપકડ
(જી.એન.એસ) તા. ૬ વલસાડ, ધરમપુર ખાતે આવેલ પ્રખ્યાત વનરાજ કોલેજમાં જન્માષ્ટમીના તહેવાર દરમિયાન દહીંહાંડી કાર્યક્રમ દરમિયાન થયેલી સામાન્ય ધક્કામુક્કી બાદ શરૂ થયેલો વિવાદ વધુ વકર્યો હતો જેમાં પોલીસની દરમિયાનગીરી બાદ સંપૂર્ણ મામલે સમાધાન થયું હોવા છતાં પણ અચાનક રાત્રિના સમયે એક જૂથના યુવકો દ્વારા કોલેજની હોસ્ટેલમાં ઘૂસીને વિદ્યાર્થીઓ સાથે મારામારી કરવામાં આવી હતી જેના કારણે [...]
Read full article on Gnsnews