crime
ફતેગંજમાં ખુલ્લી તલવારોના પ્રદર્શન મામલો : સુઓમોટો ગુનો દાખલ કરવા માંગ
વડોદરાના ફતેગંજમાં 26 એપ્રિલ, 2026ના રોજ ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે 40-50 લોકોએ ખુલ્લી તલવારોનું પ્રદર્શન કર્યું હતું. વિશ્વામિત્રી બચાવો સમિતિએ DGPને રજૂઆત કરી આ મામલે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે. સમિતિનો આક્ષેપ છે કે પોલીસે સુઓમોટો કાર્યવાહી ન કરતા, ફરિયાદ ફાઈલ કરી હતી. આથી, પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.
Read full article on Gujaratsamachar