crime
પહલગામ ઍટેક: હાફિઝ સઈદના પાપોના હિસાબનો સમય! સમન્સ પાઠવશે NIA, હાજર નહીં થાય તો આ રીતે કરાશે કાર્યવાહી
NIA દ્વારા પહલગામ આતંકી હુમલા કેસમાં પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના સ્થાપક હાફિઝ સઈદને સમન્સ મોકલાશે. વિદેશ મંત્રાલય મારફતે જમ્મુની સ્પેશિયલ NIA કોર્ટમાં હાજર થવા આદેશ કરાયો છે. સઈદ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ પણ જાહેર કરાયું છે. તેની ગેરહાજરીમાં પણ કેસ ચલાવવાની જોગવાઈ છે. સઈદ પર ભારત સામે યુદ્ધ છેડવાનો આરોપ છે.
Read full article on Gujaratsamachar