business
NSEના IPO પર આવી એક્સપર્ટની સલાહ, રૂપિયા લગાવનારા રોકાણકારો થઈ જશે માલામાલ?
હર્ષ રાઘવન એક્સચેન્જના ભવિષ્યને લઈને આશ્વત છે. તેમનું કહેવું છે કે, ભારતમાં જેમ-જેમ લોકોની નાણાકીય સાક્ષરતા વધી રહી છે અને લોકો મ્યુચ્યુઅલ ફંડ, ઈક્વિટી અને ટ્રેડિંગ જેવા ફાઈનાન્સિયલ પ્રોડક્ટ્સ તરફ વલણ કરી રહ્યા છે, તેમ-તેમ એક્સચેન્જનું સર્કલ પણ વધશે.
Read full article on News18 Gujarati