lifestyle
PM મોદીના જન્મદિન નિમિત્તે 'સીતાવન ગીર ગૌશાળા'નો સેવાસંકલ્પઃ 76 જરૂરિયાતમંદ મહિલાઓને દેશી ગીર ગૌમાતાનું નિઃશુલ્ક ગૌદાન
PM Modi Birthday: સીતાવન ગીર ગૌશાળા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે 76 જરૂરિયાતમંદ મહિલાઓને 76 સ્વસ્થ દેશી ગીર ગૌમાતાનું નિઃશુલ્ક ગૌદાન કરવામાં આવશે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલા સશક્તિકરણ, સ્વરોજગાર અને આજીવિકા સર્જન દ્વારા આર્થિક રીતે નબળા પરિવારોને આત્મનિર્ભર બનાવવાનો છે.
Read full article on Gujarati Jagran