crime
પ્રેમી સાથે લગ્નની સંમતિ છતાં સેલવાસમાં બે પિતરાઈ બહેનોએ બ્રિજ પરથી ઝંપલાવ્યું: એકનું મોત, એક ગંભીર
સેલવાસના રખોલી બ્રિજ પરથી બુધવારે બપોરે બે સગીર પિતરાઈ બહેનોએ 50-60 ફૂટ નીચે નદીમાં છલાંગ લગાવી. એકનું ઘટનાસ્થળે જ મોત થયું, જ્યારે બીજીને નમો હોસ્પિટલમાં ખસેડાઈ. પ્રેમસંબંધોની જાણ થતાં પરિવારે પુખ્તવયે લગ્નની સંમતિ આપી હોવા છતાં આ પગલું કેમ ભર્યું તે તપાસનો વિષય છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Read full article on Gujaratsamachar