crime
Rajkot: માતા-પિતાના વિયોગમાં પુત્રનો ઝેરી પાવડર ફાકી આપઘાત, બે માસમાં એક જ ઘરમાંથી ત્રણ અર્થી ઉઠતા પરિવારમાં કલ્પાંત
Rajkot: શહેરના ગાયત્રીનગર મેઇન રોડ પર આવેલા ગોપાલનગરમાં પતિનું બીમારી સબબ મોત નીપજતા આઘાતમાં પત્નીએ ઝેરી પાવડર પી આપઘાત કરી લીધો હતો.
Read full article on Gujarati Jagran