business
રક્ષાબંધન પર GSRTCનો મોટો નિર્ણય, મુસાફરોની સુવિધા માટે રાજ્યભરમાં 6,500 વધારાની બસો દોડાવાશે
રક્ષાબંધનના તહેવાર નિમિત્તે GSRTC દ્વારા તા. 26 થી 30 ઓગસ્ટ દરમિયાન 6,500 જેટલી એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન કરાશે. અમદાવાદ, સુરત, રાજકોટ સહિતના રૂટ પર એડવાન્સ બુકિંગ અને વધારાની બસોની સુવિધા ઉપલબ્ધ રહેશે.
Read full article on Gujarati Jagran