crime
રોડ અકસ્માતમાં ગંભીર રીતે લકવાગ્રસ્ત બનેલા દીપડાને મળ્યું નવજીવન
ગાંધીનગર: અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક માર્ગ અકસ્માતમાં એક દીપડો ઘવાયો હતો. કરોડરજ્જુમાં ગંભીર ઈજા પામેલા આ દીપડાને શહેરના ‘ગુજરાત ઇકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ’ (GEER) ફાઉન્ડેશનમાં લાવવામાં આવ્યો.જ્યાં ટીમે વિશેષ સઘન સારવાર આપીને દીપડાને સંપૂર્ણપણે સ્વસ્થ કરી નવજીવન આપ્યું છે. ગંભીર રીતે લકવાગ્રસ્ત બનેલો આ દીપડો સમયસરની સારવાર અને ફિઝિયોથેરાપી બાદ હવે ફરીથી હરતો-ફરતો થઈ ગયો છે. [...]
Read full article on Chitralekha