crime
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર, મે 2024માં કાર ઓવરટેક મામલે હતી ફરિયાદ- Video
રાજકોટના ગોંડલમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ સામેના મારામારી અને અપહરણના કેસમાં કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. મે 2024માં જુનાગઢમાં કાર ઓવરટેક કરવા બાબતે થયેલી માથાકૂટ બાદ ગણેશ ગોંડલ સામે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં કોર્ટે આજે તેમને નિર્દોષ જાહેર કર્યા છે.
Read full article on Tv9 Gujarati