crime
જામનગરમાં વીજપોલ સામે ખેડૂતોનું આંદોલન આક્રમક, અન્ન ત્યાગ કરનાર એક ખેડૂતની તબિયત લથડી – જુઓ Video
જામનગરના જોડિયા તાલુકાના વાવડી ગામમાં ખેતરોમાંથી પસાર થતા વીજપોલ સામે ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. યોગ્ય વળતર આપ્યા વગર વીજપોલ ઊભા કરાતા હોવાના આક્ષેપ સાથે સરપંચ સહિત ખેડૂતો ધરણાં પર બેઠા છે, જ્યાં અન્ન ત્યાગ કરનાર એક ખેડૂતની તબિયત લથડતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
Read full article on Tv9 Gujarati