crime
સુરેન્દ્રનગર: અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ, દર્દીઓ, વૃદ્ધોને પારાવાર હાલાકી- Video
સુરેન્દ્રનગરના અકાળાથી પાસવાડા ગામનો રસ્તો ભયંકર રીતે બિસમાર બન્યો છે. જેના કારણે વિદ્યાર્થીઓ, વૃદ્ધો અને ખાસ કરીને દર્દીઓને પારાવારા હાલાકી પડી રહી છે. મુખ્ય રોડ સુધી 3 કિલોમીટર ચાલીને જવાની ફરજ પડી રહી છે.
Read full article on Tv9 Gujarati