politics
અજીબોગરીબ રિવાજ! રક્ષાબંધનના દિવસે અહીં થાય છે પથ્થરોથી યુદ્ધ, 100-200 લોકો લોહીલુહાણ ન થાય ત્યાં સુધી ચાલે છે લડાઈ
રક્ષાબંધનના દિવસે સામાન્ય રીતે ભાઈના હાથે રાખડી બાંધવામાં આવે છે, પરંતુ ઉત્તરાખંડમાં આ તહેવાર સાથે જોડાયેલી એક અનોખી અને સદીઓ જૂની પરંપરા છે. જ્યાં પથ્થરબાજી થાય છે અને લોકોનું લોહી વહેવડાવવામાં આવે છે. તો આવો, આ અજીબોગરીબ રિવાજ વિશે વિગતવાર જાણીએ...
Read full article on News18 Gujarati