top
જામનગરના મેરામણ પરમારની સ્યૂસાઈડ નોટના આધારે ગુનો નોંધાયો, 11 વ્યાજખોરોએ 153 કરોડની મિલકત પચાવી પાડી
FIR registered in Meraman Parmar suicide case : મૂળ જામનગરના બિલ્ડર મેરામણ પરમારે વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો ખુલાસો થયો છે. મૃત્યુના મૃત્યુના સાડા સાત મહિના બાદ ગાંધીનગર જિલ્લાના અડાલજ પોલીસ સ્ટેશન (Adalaj Police Station) ખાતે નોંધાયેલી ફરિયાદમાં બે પરિવારને આરોપી દર્શાવાયા છે. જામનગરના જાણીતા વાઢેર પરિવાર (Wadher family) અને દોમડીયા પરિવારે (Domadiya family) વ્યાજપેટે [...] The post જામનગરના મેરામણ પરમારની સ્યૂસાઈડ નોટના આધારે ગુનો નોંધાયો, 11 વ્યાજખોરોએ 153 કરોડની મિલકત પચાવી પાડી appeared first on Gujarati news today, Ahmedabad news live, ગુજરાત સમાચાર, Ahmedabad latest Gujarati news today | નવજીવન ન્યૂઝ .
Read full article on નવજીવન ન્યૂઝ