business
40 ની ઉંમરે નોકરી છોડી, હવે ક્યાં સુધી મળતું રહેશે ‘EPF વ્યાજ’? જાણી લો EPFO નો નિયમ
40 ની ઉંમરે નોકરી છોડ્યા પછી તમારા EPF ખાતામાં ક્યાં સુધી વ્યાજ જમા થતું રહેશે? મોટાભાગના લોકોને લાગે છે કે, કામ છોડતા જ વ્યાજ બંધ થઈ જાય છે પરંતુ EPFO ના નિયમો કંઈક અલગ જ કહે છે. જો તમે પણ 40 કે 50 ની ઉંમરે નોકરી છોડી છે અથવા નિવૃત્ત થયા છો, તો જાણી લો કે તમારું ખાતું ક્યારે નિષ્ક્રિય ગણાશે અને ક્યાં સુધી વ્યાજનો લાભ મળશે...
Read full article on Tv9 Gujarati