top
4.50 લાખની લોન ભરવી ન પડે એટલે IIFL બેન્કના મેનેજરની હત્યા, પ્રેમી-પ્રેમિકાનો ખૂની ખેલ
IIFL Bank Manager murder case Pratij Sabarkantha news: પ્રાંતિજના વડવાસા નજીક બનેલી IIFL બેંકના મેનેજર ભરતભાઈ ચૌધરીની સનસનીખેજ હત્યાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આશરે રૂ.4.50 લાખની લોનની રકમ પરત ન ચૂકવવી પડે તે માટે પ્રેમી-પ્રેમિકાએ કાવતરું રચીને બેંક મેનેજરની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી હતી. હત્યા બાદ મૃતદેહનો [...] The post 4.50 લાખની લોન ભરવી ન પડે એટલે IIFL બેન્કના મેનેજરની હત્યા, પ્રેમી-પ્રેમિકાનો ખૂની ખેલ appeared first on Gujarati news today, Ahmedabad news live, ગુજરાત સમાચાર, Ahmedabad latest Gujarati news today | નવજીવન ન્યૂઝ .
Read full article on નવજીવન ન્યૂઝ