top
450 વર્ષ જૂના નકશાનો અંત: UNના ઐતિહાસિક નિર્ણયથી વિશ્વ ફલક પર ભારતનું કદ બદલાશે!
સદીઓથી ચાલતી ભૌગોલિક ભ્રમણાનો અંત લાવવા UNGA એ 164-1 મતથી 'ઇક્વલ અર્થ' નકશાનો ઐતિહાસિક ઠરાવ પસાર કર્યો. 'મર્કેટર પ્રોજેક્શન' નકશો બદલીને વાસ્તવિક ક્ષેત્રફળ દર્શાવતો નવો નકશો હવે શિક્ષણ અને વૈશ્વિક મંચ પર રજૂ કરાશે. આ નિર્ણયથી ભારત સહિત 'ગ્લોબલ સાઉથ'ના દેશોની સાચી ભૌગોલિક હાજરી દુનિયા સમક્ષ સચોટ રીતે આવશે, જે દૃષ્ટિકોણમાં મોટો ફેરફાર લાવશે.
Read full article on Gujaratsamachar