politics
પાલનપુરમાં 8 મહિનાથી ખોદેલા રોડ નો રસ્તો ન બનતા સ્થાનિકો લાલઘુમ, ઉચ્ચારી આંદોલનની ચીમકી
બનાસકાંઠામાં પાલનપુર નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. છેલ્લા 8 મહિનાથી ખોદેલા રોડ પર પાલિકા હજુ સુધી રસ્તો નથી બનાવી શકી, જેના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વારંવાર રજૂઆત કરવા છતા રસ્તો ન બનતા રોષે ભરાયેલા લોકોએ હવે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
Read full article on Tv9 Gujarati