politics
આગામી મહિને ઇરાનના પ્રમુખ પેઝેશ્કિયન ભારત આવવાના છે : યુદ્ધ છતાં એલાન કર્યું
સપ્ટેમ્બર 12-13ના રોજ નવી દિલ્હીમાં યોજાનારી 'બ્રિક્સ' શિખર પરિષદમાં ઇરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કીયન ભાગ લેવા ભારત આવશે. ભારત બ્રિક્સના અધ્યક્ષપદે હોવાથી આ આમંત્રણ અપાયું છે. અમેરિકા-ઇઝરાયલ સાથેના સંઘર્ષ વચ્ચે પણ તેમની આ મુલાકાત ભારત માટે ગર્વની વાત છે, જે બંને દેશોના સંબંધોને વધુ મજબૂત બનાવશે.
Read full article on Gujaratsamachar