crime
Ahmedabad: સરખેજ તલાવડીમાં ઝંપલાવી 35 વર્ષીય યુવકે કરી આત્મહત્યા, પારિવારિક વિખવાદથી ત્રાસી પગલું ભર્યાની શંકા
અમદાવાદના સરખેજ તલાવડીમાં 35 વર્ષીય પંકજ સોલંકીએ કૂંદીને આત્મહત્યા કરી. ઘર કંકાસથી કંટાળી યુવકે મોતની છલાંગ લગાવી હોવાની શંકા વ્યકત કરાી છે.
Read full article on Gujarati Jagran