top
અમદાવાદ: ગણેશ મહોત્સવના આયોજકો માટે ગાઇડલાઇન જાહેર, જાણી લો નિયમો નહીંતો બેદરકારી બદલ થઈ શકે છે કાર્યવાહી
અમદાવાદમાં ગણેશ મહોત્સવને લઈ ફાયર વિભાગે ખાસ ગાઈડલાઈન જાહેર કરી છે. શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે પંડાલના બાંધકામથી લઈ ઇમરજન્સી એક્ઝિટ, ઇલેક્ટ્રિક વાયરિંગ અને ફાયર સેફ્ટીના સાધનોની કડક જોગવાઈઓ કરાઈ છે. નિયમભંગ થશે તો પોલીસ અને ફાયર વિભાગ સંયુક્ત રીતે નોટિસ આપી, મંડપ સીલ કરશે. 500 ચો.મી.થી મોટા પંડાલ માટે NOC ફરજિયાત છે.
Read full article on Gujaratsamachar