top
અમદાવાદમાં રિક્ષા-ટેક્સી હડતાળને પગલે AMTSનો નિર્ણય, શ્રાવણ અને પર્યુષણ માટેની વિશેષ બસ સેવા ચાર દિવસ મોકૂફ
અમદાવાદમાં રિક્ષા-ટેક્સી ચાલકોની હડતાળને કારણે AMTSની પર્યુષણ અને શ્રાવણ માસની વિશેષ બસ સેવા પર અસર પડી છે. 8 સપ્ટેમ્બરથી શરૂ થનારી દેરાસર દર્શન સેવા 7 થી 10 સપ્ટેમ્બર સુધી સ્થગિત રાખવામાં આવી છે. હવે આ સેવા 11 સપ્ટેમ્બરથી ફરી શરૂ થશે. ભાવિકો લાલદરવાજા, સારંગપુર, વાડજ અને મણીનગર ટર્મિનસ પરથી બુકિંગ કરાવી શકશે.
Read full article on Gujaratsamachar