top
Amreli Payal Goti: અમરેલીના પાયલ ગોટી લેટર કાંડમાં NHRCનો મોટો નિર્ણય: રાજ્ય સરકારને ₹7.5 લાખ વળતર ચૂકવવાનો આદેશ
અમરેલીના ચર્ચિત પાયલ ગોટી લેટર કાંડમાં રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC)એ મહત્વપૂર્ણ ચુકાદો આપતા પાયલ ગોટીને ₹7.5 લાખ વળતર ચૂકવવા રાજ્ય સરકારને આદેશ કર્યો છે. ગેરકાયદે ધરપકડ, જાહેરમાં સરઘસ કાઢવા અને માનવ અધિકારોના ઉલ્લંઘન સંબંધિત ફરિયાદની સુનાવણી દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
Read full article on News18 Gujarati