top
Amreli Payal Goti Letter Case: માનવ અધિકાર પંચનો ચુકાદો, લેટરકાંડની પીડિત પાયલ ગોટીને રૂ. 7.50 લાખનું વળતર ચૂકવવા સરકારને આદેશ
Amreli Payal Goti Letter Case: અમરેલી લેટરકાંડનો ભોગ બનેલી પીડિત પાયલ ગોટી નામની યુવતીની તરફેણમાં મહત્ત્વનો ચુકાદો આવ્યો છે. જેમાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ દ્વારા પીડિત યુવતીને સાડા સાત લાખ વળતર ચૂકવવા માટે રાજ્ય સરકારને આદેશ કરવામાં આવ્યો છે.
Read full article on Gujarati Jagran