top
અમરેલી: શેત્રુંજીના પટમાં ફરજ પરના વનકર્મી પર સિંહણનો હુમલો, સાથીઓએ જીવના જોખમે ઉગાર્યા
અમરેલીના ચાંદગઢ નજીક શેત્રુંજી નદીમાં રૂટીન ટ્રેકિંગ દરમિયાન સિંહણે વનકર્મી ગોહાભાઈ પર હુમલો કર્યો. ઇજાગ્રસ્ત ટ્રેકરની સ્થિતિ સ્થિર. પંથકમાં પેટ્રોલિંગ સઘન બનાવાયું.
Read full article on Gujarati Jagran