crime
અત્યંત બર્બરતા સાથેના નીઠારી હત્યાકાંડ કેસમાં સુપ્રીમ કોર્ટથી નિર્દોષ છૂટેલા સુરિન્દર કોલીએ કરી આત્મહત્યા
Nthari case latest Update news: ક્યારેક ‘Monster of Nithari’ તરીકે ઓળખાવવામાં આવેલા અને 2006ના નીઠારી હત્યાકાંડના કેસમાં નિર્દોષ છૂટેલા સુરિન્દર કોલીએ આત્મહત્યા કરી મોત વ્હાલું કર્યું છે. હરિદ્વારમાં શંકાસ્પદ સંજોગોમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. ગયા વર્ષે સુપ્રીમ કોર્ટે તેને તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યા બાદ કોલી છેલ્લા કેટલાક સમયથી હરિદ્વારમાં ચાની લારી ચલાવી રહ્યો [...] The post અત્યંત બર્બરતા સાથેના નીઠારી હત્યાકાંડ કેસમાં સુપ્રીમ કોર્ટથી નિર્દોષ છૂટેલા સુરિન્દર કોલીએ કરી આત્મહત્યા appeared first on Gujarati news today, Ahmedabad news live, ગુજરાત સમાચાર, Ahmedabad latest Gujarati news today | નવજીવન ન્યૂઝ .
Read full article on નવજીવન ન્યૂઝ