politics
ભાજપમાં Gen-Z આંદોલનની સીધી અસર: IT સેલના મોટા નેતાનું પત્તું કપાયું, જુઓ કોને સોંપાઈ કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીને નવી ટીમ જાહેર કરી છે. અમિત માલવિયાને હટાવી, 13 નેતાઓને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવાયા. વસુંધરા રાજે, રામ માધવ, ડી. પુરંદેશ્વરીનો સમાવેશ છે. સ્મૃતિ ઈરાની સહિત 8 નેતા રાષ્ટ્રીય મહામંત્રી બન્યા છે. 4 નવા સોશિયલ મીડિયા કોઓર્ડિનેટર પણ નિયુક્ત કરાયા છે. આગામી વિધાનસભા ચૂંટણીઓ પહેલાં સંગઠનમાં મોટો ફેરફાર કરાયો છે.
Read full article on Gujaratsamachar