politics
BJP છોડવા માંગતા શહેઝાદ પૂનાવાલાએ રાજીનામું સ્વીકારવા બીજીવાર પાર્ટીને અપીલ કરી
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતીન નવીનને લખેલા પત્રમાં પૂનાવાલાએ જણાવ્યું હતું કે , પક્ષે શરૂઆતમાં તેમનું રાજીનામું સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને નિર્ણય પર પુનર્વિચાર કરવા કહ્યું હતું , તે માટે તેઓ આભારી છે. જોકે , લાંબી અને ગંભીર વિચારણા પછી , તેમણે પક્ષના હોદ્દા અને સક્રિય સભ્યપદમાંથી મુક્ત થવાના પોતાના આખરી નિર્ણય પર અડીખમ રહેવાનું નક્કી કર્યું છે. આ પત્ર તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પણ શેર કર્યો છે. પૂનાવાલાએ કોઈના નામ લીધા વિના પત્રમાં લખ્યું હતું કે , છેલ્લા કેટલાક દિવસોની ઘટનાઓ અને ચોક્કસ વ્યક્તિઓના વર્તનને કારણે—જેના વિશે મેં આપને વિગતવાર જણાવ્યું છે—મને મારો અગાઉનો નિર્ણય વધુ મજબૂત ...
Read full article on Khabarchhe