business
ચાંદલોડિયા A અને B રેલવે સ્ટેશનના પુનર્વિકાસનું 70% કામ પૂર્ણ: રૂ. 45.72 કરોડના ખર્ચે મળશે આધુનિક સુવિધાઓ
અમદાવાદના ચાંદલોડિયા A અને B રેલવે સ્ટેશનના પુનર્વિકાસનું 70% કામ પૂર્ણ. યાત્રીઓની સુવિધા માટે CGDB બોર્ડ, લિફ્ટ અને 40 ફૂટ પહોળો FOB તૈયાર થઈ રહ્યો છે.
Read full article on Gujarati Jagran