top
Chandra Grahan 2026: ગ્રહણ સમાપ્ત થતાં જ કરો આ 4 વસ્તુઓનું દાન, ધન-ધાન્યમાં થશે વૃદ્ધિ!
વર્ષ 2026નું છેલ્લું ચંદ્રગ્રહણ 28 ઓગસ્ટના રોજ રક્ષાબંધનના પવિત્ર પર્વ પર આવી રહ્યું છે. આ આંશિક ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી તેનું સૂતક પણ માન્ય રહેશે નહીં. સવારે 6:53 થી બપોરે 12:31 સુધી ગ્રહણનો સમય રહેશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ગ્રહણ બાદ સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરી પૂજા કરવી અને ચોખા, દૂધ, સફેદ વસ્ત્રો, ખાંડ જેવી વસ્તુઓનું દાન કરવું શુભ મનાય છે.
Read full article on Gujaratsamachar