Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

CJIના દિપકે, દાસ અને રાંકા વિશે બોલ્યા સોનમ વાંગચુક, કહ્યું- તેઓ કોઈ સંત નથી કે તેમને...

📰 Khabarchhe 🕐 1 min read 📅 August 30, 2026 👁 4 views
CJIના દિપકે, દાસ અને રાંકા વિશે બોલ્યા સોનમ વાંગચુક, કહ્યું- તેઓ કોઈ સંત નથી કે તેમને...
દિલ્હીના જંતરમંતર પર 26 દિવસ સુધી ઉપવાસ કરનાર પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકે કોકરોચ જનતા પાર્ટીના અભિજીત દિપકે , સૌરવ દાસ અને આશુતોષ રંકા વિશે સત્ય જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે , આ લોકોની રાજકીય મહત્વાકાંક્ષાઓ છે. વાંગચુકે એક પોડકાસ્ટમાં કહ્યું , ' તમને યાદ હશે કે શરૂઆતમાં લોકો કહેતા હતા કે આ લોકો રાજકીય પક્ષમાંથી આવ્યા છે. તેઓ આમ આદમી પાર્ટીમાંથી આવ્યા છે. હું કોઈના ભૂતકાળ વિશે બહુ મુદ્દો નથી બનાવતો. મને કોઈનું રાજકીય પક્ષ સાથે સંકળાયેલું હોવું ખોટું નથી લાગતું. ' livehindustan.com વાંગચુકે કહ્યું કે , કેટલાક લોકો પૂછે છે કે શું તેમની પાસે રાજકીય મહત્વાકાંક્ષાઓ છે કે ...
Read full article on Khabarchhe

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan