politics
ચંદીગઢમાં શીખ કેદીઓની મુક્તિ માટે ઉગ્ર વિરોધ પ્રદર્શન, 21 ઓગસ્ટે 'પંજાબ બંધ'નું એલાન
ચંદીગઢમાં શીખ કેદીઓની મુક્તિ માટે શનિવારે રાજ્યપાલ નિવાસ તરફ કૂચ કરી રહેલા પ્રદર્શનકારીઓને પોલીસે રોક્યા. બેરિકેડ્સ હટાવવાના પ્રયાસ બાદ પોલીસે ટીયર ગેસ અને પાણીનો મારો ચલાવ્યો હતો. કૌમી ઇન્સાફ મોર્ચાએ 21 ઓગસ્ટે 'પંજાબ બંધ'નું એલાન કર્યું છે. ચંદીગઢ-મોહલી બોર્ડર સીલ કરાઈ છે.
Read full article on Gujaratsamachar